૧૨૧ વર્ષની જૈફ વયે.બ્રહ્મલિન.ભિલોડા તાલુકાના બોલુન્દ્રા (ઉબસલ) ગામમાં પ. પુ સદગુરૂ સંત શિરોમણી શ્રી ધીરૂરામ મહારાજ બ્રહ્મલિન,

ભિલોડા તાલુકાના બોલુન્દ્રા (ઉબસલ) ગામમાં પ. પુ સદગુરૂ સંત શિરોમણી શ્રી ધીરૂરામ મહારાજ બ્રહ્મલિન, અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન દુર-દુરથી શ્રધ્ધાળુ ભાવિક-ભકતોના ધોડાપુર ઉમટયા અરવલ્લી 



જીલ્લાના ભિલોડા તાલુકા બોલુન્દ્રા ગામમાં પરમ પુજય સંત શિરોમણી સદગુરૂ સંત શિરોમણી શ્રી ધીરૂરામ મહારાજ બ્રહ્મલિન, અંતિમ દર્શનાર્થે શ્રધ્ધાળુ સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો સહિત ભાવિક- ભક્તો મોટી સંખ્યામાં ધોડાપુર ઉમટયા હતા.સદગત ધીરૂરામ મહારાજની પાલખી યાત્રા દરમિયાન શ્રધ્ધાળુ ભાવિક-ભક્તોએ અશ્રુંભીની આંખે ભાવભીની વસમી વિદાય આપી હતી.ધીરૂરામ મહારાજના અંતિમ સંસ્કાર વિધિ દરમિયાન શ્રધ્ધાળુ ભાવિક-ભકતો ઉમટયા હતા.શ્રી ધીરૂરામ સેવા ટ્રસ્ટ, આશ્રમ પરીસરમાં ટુંકજ સમયમાં સ્મૃતિ - સ્મારક - દિવ્ય જ્યોત અમર રહેશે તેમ શ્રધ્ધાળુ ભાવિક-ભક્તોએ જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P