પારનેરા ચણવઇ રોડ ના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા વતન ની શાળાઓ દાદરી નગર, પારનેરા, નાની ચણવઇ ના વિધાર્થી સાથે પ્રાર્થના સભામાં પ્રવચન કરી હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે..દુસરો કી જય સે પહલે ખુદ કી જય કરે...ભાવગીત સ્માર્ટ વ્યુબોર્ડ પર બતાવી સમજ આપી. પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઇ જવાબો આપ્યાં. ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.37 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે કરી રહ્યા છે.
પારનેરા ચણવઇ વલસાડ ની શાળા માં અધ્યાપક દ્વારા પ્રેરણાત્મક પ્રવચન ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ
0
એપ્રિલ 12, 2025
