મેઘરજ કોલુંદ્રા જૂથ શાળામાં અધ્યાપક દ્વારા પ્રેરણાત્મક પ્રવચન ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા દ્વારા કોલુન્દ્રા શાળા ના વિધાર્થી સાથે પ્રાર્થના સભામાં હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે..દુસરો કી જય સે પહલે ખુદ કી જય કરે..ભાવગીત ગવડાવી સમજ આપી. સ્માર્ટ વ્યુબોર્ડ ભાવગીત પ્રાર્થના બાળવાર્તા રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી પ્રશ્નોત્તરી કરી. શાળા ના આચાર્યશ્રી તેમજ ગામના અગ્રણી, સ્ટાફ મિત્રોએ કાર્યક્મ ને સફળતાં અપાવી. તમામ જૂથ શાળાઓ માટે ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.37 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.



શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના  રસાયણશાસ્ત્રના સમાજ સેવી, દાનવીર દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર, નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન, જલારામ સેવા ટ્રસ્ટ ફલધરા વલસાડ ખાતે થી સન્માનિત અધ્યાપક ડૉ.મનોજ ગોંગીવાલા દ્વારા કોલુન્દ્રા શાળા ના વિધાર્થી સાથે પ્રાર્થના સભામાં હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે..દુસરો કી જય સે પહલે ખુદ કી જય કરે..ભાવગીત ગવડાવી સમજ આપી. સ્માર્ટ વ્યુબોર્ડ ભાવગીત પ્રાર્થના બાળવાર્તા  રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી પ્રશ્નોત્તરી કરી. શાળા ના આચાર્યશ્રી  તેમજ ગામના અગ્રણી, સ્ટાફ મિત્રોએ કાર્યક્મ ને સફળતાં અપાવી. તમામ જૂથ શાળાઓ માટે ગ્લુકો બિસ્કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું.

ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી ડૉ. મનોજે અત્યાર સુધીમાં 0.37 કરોડ પાર્લે જી રાજ્ય અને રાજ્ય બહાર  વિવિધ સંસ્થાઓ મા બે હજાર જેટલા કાર્યક્રમો સાથે જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P