મોડાસા ના અધ્યાપક દ્વારા પ્રેરણાત્મક પ્રવચન બાદ ગ્લુકો બિસ્કિટસ્ નું વિતરણ કરવામાં આવ્યું

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ ર



સાયણ શાસ્ત્ર ના સમાજ સેવી, દાનવીર, દેવરાજ સમાજ રત્ન ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ કોર્ડીનેટર, નિશા હોમ કેર અલવર નારાયણ સેવા સંસ્થા રાજસ્થાન થી સન્માનિત અધ્યાપક ડૉ મનોજ ગોંગીવાલા શામળાજી ઠાકર કેળવણી મંડળ સંચાલિત કન્યા કુમાર છાત્રાલય માં પ્રેરણાત્મક પ્રવચન આપ્યું.ડૉ મનોજ સાથે શ્રી નિકેશભાઈ પરમાર લેબ. આસિસ્ટન્ટ હાજર રહ્યા હતા. ગૃહમાતા ગૃહપતિ  સ્ટાફ મિત્રો એ કાર્યક્મ ને સફળતાં અપાવી. ડૉ મનોજે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ૩૪ લાખ બિસ્કિટ, જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા બે હજાર જેટલા કાર્યક્રમો રાજ્ય અને રાજ્ય બહાર પોતાના સ્વખર્ચે કરી દીધાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P