એકલિંગજી પ્રગતિ મંડળ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે યજ્ઞોપવિત્ર(જનોઇ) બદલવાનો કાર્યક્રમ યોજાઈ ગયો

 


એકલિંગજીપ્રગતિ મંડળ,મોડાસા  દ્વા રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞો પવિત્ર (જનોઈ) બદલવાનો કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાયો.                  આ કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા.                 આશિષભાઈ શાસ્ત્રી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા જનોઈ બદલાવવાની ક્રિયા કરાવવામાં આવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P