મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો




અરવલ્લી મોડાસામાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે જેને લઈ આજે  શનિવાર બપોરે 1 કલાકે CM ના રૂટ પર પોલીસના રિહર્સલ દરમિયાન મોડાસા ચાર રસ્તા પર વાહન ચાલકોને આ કાળજાળ ગરમીમાં થંભાવી દેતા લોકો હેરાન પરેશાન થયા હતા ટ્રાફિકમાં અટવાયેલ વાહન ચાલકોએ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P