યોગ ક્લાસમાં નારાયણભાઈ નો જન્મદિવસ ઉજવાયો



મોડાસા રત્નદીપ સરસ્વતી બાલ મંદિર ખાતે ચાલે છે લોકોની  હેલ્થ પ્રત્યેની જાગૃતતા હોવાથી નિયમિત યોગ ક્લાસમાં આવે છે યોગ કલાસમા આસન કસરતો તથા ધ્યાન તથા જરૂરી વાર્તાલાપ કરાય છે તેમ જ ગોઠવાય છે આજરોજ યોગ ક્લાસમાં નિયમિત આવતા નારાયણભાઇ ના જન્મદિવસ નિમિત્તે તેમને વિશ કરી સુંદર રીતે ઉજવેલ હતો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P