મોડાસામાં સાઈબાબા સત્સંગ મંડળ દ્વારા આજથી 30 વર્ષ પહેલા મોડાસામાં સાઈ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેનો પાટોત્સવ પણ આજે ઉજવણી થઈ રહ્યો છે ત્યારે આ મંડળ દ્વારા 101 કિલો માવાની કેક ઉદેપુર થી મંગાવી અને શ્રી સાઈનાથ બાબા પાસે કાપવામાં આવી અને ભાવિ ભક્તો તેનો પ્રસાદ આરોગી અને ધન્ય બન્યા હતા આ મંદિરનો રામનવમી ને દિવસે સવારે આરતી ત્યારબાદ કેક કાપવાનું ત્યારબાદ હોમહવન અને સાંજે સાઈ નગર યાત્રા નીકળી હતી અને રાત્રે જાસપુર ભજન મંડળ દ્વારા ભજન કાર્યક્રમ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે